Friday 19 April 2019

Ploat ni Varasai Karavava Babat ni aaraji





નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • મરણનું પ્રમાણપત્ર
  • વારસોનું સોગંદનામું
  • રેશનકાર્ડની ખરી નકલ / લાઇટ બીલ
  • વારસદારોની એક એક પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ચાલુ વર્ષ સુધીની જમીન મહેસુલ ભર્યાની પહોંચોની નકલો
  • પ્‍લોટ હોલ્‍ડરશ્રી જો અમદાવાદ બહાર રહેતા હોય તો સંબંધિત તાલુકા મામલતદારનું વારસાઇ પ્રમાણપત્ર, અગર સંબંધિત વિસ્‍તારના તલાટી / સર્કલ ઓફિસરનું પેઢીનામું / પંચનામું

No comments:

Post a Comment